અન્નક્ષેત્ર

અન્નક્ષેત્ર સમગ્ર ભારત દેશનાં ધાર્મિક સ્થળો જેવા કે ઉજજેન, નાસિક,પ્રયાગરાજ, હરિદ્વારના માંગલિક પર્વ પ્રસંગે જગ્યા દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. દરરોજ મંદિરનાં અન્નક્ષેત્રમાં ૧૨૦૦ દર્શનાર્થી માટે પ્રસાદની વ્યવસ્થા નાત-જાતના ભેદભાવ વગર અઢારે વરણના લોકોને પ્રસાદનોલાભ- રોકાવા માટે ધર્મશાળાની સુંદર નિઃશુલ્ક સેવા શ્રી વડવાળા મંદિર દુધરેજધામ દ્વારા પુરી પાડવામાં આવે છે.

ગૌશાળા

ગૌશાળા રબારી સમાજનાં પ્રથમ ગાદીપતિ સદગુરુ શ્રી લબ્ધરામજી મહારાજની સાથે જગ્યામાં આવેલ ગાયો રૂપેણ અને રાંગણ બે ગાયોનો વંશ વેલો આજે ૫૦૦ ની સંખ્યામાં હયાત છે. વર્તમાન મહંત બાપુના પુરુષાર્થે ગામ જેગડવામાં ગાયોના ચરીયાણ માટે વિશાળ ગૌચર કલ્યાણદાસ બાપુ ફાર્મમાં ગાયોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ફાર્મમાં સ્વામી લબ્ધરામજી મહારાજ સ્મૃતિ મંદિરનું તાજેતરમાં ભુમિપુજન પુ. […]

શિક્ષણ સેવા

શિક્ષણ સેવા કન્યા છાત્રાલય સદગુરુ શ્રી કલ્યાણદાસબાપુ કન્યા છાત્રાલય, સુરેન્દ્રનગરહાલ ૧૫૦ કન્યાઓ શિક્ષણ મેળવે છે. સંપર્ક કરો કુમાર છાત્રાલય સદગુરુ શ્રી ગોમતીદાસબાપુ – કુમાર છાત્રાલય, સુરેન્દ્રનગરહાલ ૨૦૦ કુમાર શિક્ષણ મેળવે છે.આ છાત્રાલય ૪૫ વર્ષથી અવિરત ચાલુ છે. સંપર્ક કરો શ્રી વડવાળા દેવ સરસ્વતી હાઈસ્કુલ ધોરણ ૯ થી ૧૦ શ્રી વડવાળા કલ્યાણગુરુધામ ધોરણ – ૬ થી […]

Footer

દુધરેજ વડવાળા ધામ દુધરેજ વડવાળા મંદિર સાથે સોશ્યિલ મીડિયા માં સાથે જોડાઓ Facebook Twitter Youtube Instagram દુધરેજ મંદિર માં દાન કરવા માટે નીચે નો કોડ (GPAY,PAYTM,PhonePay) થી સ્કેન કરો © 2022 DudhrejVadwala.com All Rights Reserved Privacy Policy | Terms Of Use

Header

શ્રી વડવાળા મંદિર દુધરેજધામ dudhrejvadwala@gmail.com +91 99790 11000 સુસ્વાગતમ ઇતિહાસ ફોટો ગેલેરી વિડિઓ સંગીત સુસ્વાગતમ ઇતિહાસ ફોટો ગેલેરી વિડિઓ સંગીત

Home New

અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરૂગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજધામ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સેવા પ્રવૃતિઓ થકી સમગ્ર ભારત વર્ષમાં સુપ્રસિધ્ધ છે.વર્તમાન મહંત શ્રી કનીરામદાસજી બાપુ સતત ચિંતન, ચિંતા, ચેતના એ જગ્યાના સર્વાંગી વિકાસ માટે સિધ્ધ વિકાસ સદગુરુ તરીકે પૂજનીય છે તેમની સેવાની સુવાસને અનેક માન-સન્માનથી વિભુષિત કર્યા છે. વધુ વાંચો લાઈવ દર્શન શ્રી વડવાળા ધામ દુધરેજ […]

વડલામાં વાગી મોરલી 2 mp3

વડલામાં વાગી મોરલી mp3

વલા રે વડવાળા દેવ

દયા કરો વડાવાળા દેવ