સદગુરુ શ્રી કલ્યાણદાસબાપુ કન્યા છાત્રાલય, સુરેન્દ્રનગરહાલ ૧૫૦ કન્યાઓ શિક્ષણ મેળવે છે.
સદગુરુ શ્રી ગોમતીદાસબાપુ – કુમાર છાત્રાલય, સુરેન્દ્રનગરહાલ ૨૦૦ કુમાર શિક્ષણ મેળવે છે.આ છાત્રાલય ૪૫ વર્ષથી અવિરત ચાલુ છે.
1. સદગુરુ શ્રી રઘુરામબાપુ ધર્મશાળા, ડાકોર
2. સદગુરુ શ્રી કલ્યાણગુરુધામ, જુનાગઢ