અન્નક્ષેત્ર

સમગ્ર ભારત દેશનાં ધાર્મિક સ્થળો જેવા કે ઉજજેન, નાસિક,પ્રયાગરાજ, હરિદ્વારના માંગલિક પર્વ પ્રસંગે જગ્યા દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. દરરોજ મંદિરનાં અન્નક્ષેત્રમાં ૧૨૦૦ દર્શનાર્થી માટે પ્રસાદની વ્યવસ્થા નાત-જાતના ભેદભાવ વગર અઢારે વરણના લોકોને પ્રસાદનોલાભ- રોકાવા માટે ધર્મશાળાની સુંદર નિઃશુલ્ક સેવા શ્રી વડવાળા મંદિર દુધરેજધામ દ્વારા પુરી પાડવામાં આવે છે.